શ્રીજી અને શ્રીકૃષ્ણ ભક્ત વૈષ્ણવ વણિક જ્ઞાતિ ખુબ વિશાળ પ્રગતિશીલ અને દીર્ધ વિચાર દ્રષ્ટિ ધરાવે છે. પ્રેમાળ વ્યવહાર અને પારિવારિક અનુશાસનથી આપણી જ્ઞાતિએ સૈકાઓ થી વૈશ્વિક આગવી પહેચાન ઉભી કરી છે. આપણે સૌ આ ગરીમા વિચારધારા ,અખૂટ અને અતુટ પરિવાર સ્નેહભાવ અકબંધ રાખી વિશાળ વૈષ્ણવ વણિક પરિવાર પ્રસ્થાપીત કરવા વર્ષોથી કાર્યન્વંત છીએ.
શ્રીજી અને શ્રીકૃષ્ણ ભક્ત વૈષ્ણવ વણિક જ્ઞાતિ ખુબ વિશાળ પ્રગતિશીલ અને દીર્ધ વિચાર દ્રષ્ટિ ધરાવે છે. પ્રેમાળ વ્યવહાર અને પારિવારિક અનુશાસનથી આપણી જ્ઞાતિએ સૈકાઓ થી વૈશ્વિક આગવી પહેચાન ઉભી કરી છે. આપણે સૌ
શ્રીજી અને શ્રીકૃષ્ણ ભક્ત વૈષ્ણવ વણિક જ્ઞાતિ ખુબ વિશાળ પ્રગતિશીલ અને દીર્ધ વિચાર દ્રષ્ટિ ધરાવે છે.
પ્રેમાળ વ્યવહાર અને પારિવારિક અનુશાસનથી આપણી જ્ઞાતિએ સૈકાઓ થી વૈશ્વિક આગવી પહેચાન ઉભી કરી છે.